મિત્રો.. જો ખેતરમા એકનો એક પાક વારંવાર લેવામા આવતો હોય.... અથવા જમીન મા નિરંતર ઉપજ લેવામા આવતી હોય તો આપની જમીનની ફળદ્રુપતામા ઘાટાડો થાય છે.. જેની અસર પછીના પાક ઉપર પડતી હોય છે ... જમીનની ફળદ્રુપતાનો આધાર તેમા રહેલા બેકટેરીયા પર હોય છે આ બેક્ટેરિયાના પ્રમાણમા ઘટાડો થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે.....
ઉપાય : જમીનની ફળદ્રુપતા વધારવા માટે જીવામૃતનો ઉપયોગ કરો અને જમીનમા આપો.... જીવામૃત એક પ્રકારના સુક્ષમ બેક્ટેરીયા હોય છે જે જમીનની ફળદ્રુપતામા વધારો કરે છે... અને તેની અસર બે વર્ષ સુધી રહે છે.... જીવામૃતનો ખર્ચ ખાતર કરતા ઓછો આવે છે અને ખાતર કરતા વધુ ફળદાયી છે...
જીવામૃત વિશે અન્ય માહિતી મેળવવા મારો સંપર્ક કરો...
9714989219 ,વારીશ ખોખર
No comments:
Post a Comment